TSSA Quiz 9

 📌પ્રથમ વ્યકિતગત સત્યાગ્રહી તરીકે કોણ ઓળખાય છે?

👉  વિનોબા નરહરિ ભાવે

📌દ્વિતીય વ્યકિતગત સત્યાગ્રહી તરીકે  કોણ ઓળખાય છે?

👉 જવાહરલાલ નહેરુ

📌તૃતીય વ્યકિતગત સત્યાગ્રહી તરીકે  કોણ ઓળખાય છે?

👉 બહ્મદત


📌 ભાતિગળ મેળા તરીકે કયો મેળો ઓળખાય  છે?

👉 તરણેતર

📌"વરણાગિયા શબ્દ કયા મેળા સાથે સંકળાયેલ છે?

👉 તરણેતર નો મેળો 

📌દેખણી નૃત્ય ક્યાં રાજ્ય નું છે?

👉 ગોવા

📌ગેડપાદર ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે?

👉 કચ્છ

📌ગુજરાત માં સૌથી વધારે જીરૂ નુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?

👉 બનાસકાંઠા

📌વિશ્વ માં ગુજરાત જીરૂ ના ઉત્પાદન માં કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

👉  36%

📌વડનગરનું  કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

👉 નરસિંહ મહેતા નો ચોરો

📌રાય બહાદુર સાહનીએ 1921 માં __ની શોધ કરી? 

👉 હડપ્પા

📌રખાલદાસ બેનર્જીએ 1922 માં___ની શોધ કરેલી? 

👉 મોહે જો દડો

📌જીરૂ ના પાકમા જોવા મળતા રોગનુ નામ જણાવો?

👉 કાળિયો

📌અખરોટનું ફળ કયાં રાજ્યમાં પાકે છે?

👉 જમ્મુ કાશ્મીરમાં

📌સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શુ હતું?

👉 રામકૃષ્ણ પરમહંસ

📌ચાંદો પણ નિરાશ માનવી જેવો નિસ્તેજ હતો - ક્યો અલંકાર છે ?

A.સજીવારોપણ✅

B.રૂપક

C.શ્લેષ્મ

D.અનન્વય

📌પંચાયતીરાજની આધારશિલા કોને ગણવામાં આવે છે ?   

A.ગ્રામસભા✅

B.ગ્રામપંચાયત

C.તાલુકા પંચાયત

D.જિલ્લા પંચાયત

📌કયો વ્યંજન પાશ્વિક વ્યંજન છે ?

A. ળ

B.લ

C.હ

D.Aઅને B બંને✅

📌કયો વ્યંજન દંતૌષ્ઠય છે?

A.સ

B.શ, 

C.વ✅

D.ળ

📌નીચેનામાથી કયો સ્વર દીધૅ સ્વર નથી ? 

A.આ

B.ઈ 

C.ઋ✅

D.ઓ

📌કયો સ્વર મહેમાન સ્વર છે?

A.આ

B.ઋ✅

C.ઈ 

D. ઐ

📌કયો સ્વર સાધિત સ્વર નથી?

A.ઋ✅

B.ઐ 

C.ઓ

D.ઔ

📌'બડી લાખાની મેડી 'સ્થાપત્ય કયા ધમૅ સાથે સંલગન છે 

A.હિન્દુ

B.બોદ્ધ✅

C.જૈન 

D.આપેલ તમામ

📌બંધારણની કઈ કલમ અનુસાર આંતરરાજ્ય સમિતિની રચના કરવામાં આવી છે ?   

A.Act 263✅

B.Act 264

C.Act 268

D.Act 260

📌સરકારી ખાતાનો વડો કોણ હોય છે   

A.સંસદ સભ્ય

B.પ્રધાનમંત્રી

C.સ્પીકર

D.જે તે પ્રધાન✅

📌ભારતમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 

A.ઈ . સ , 1996

B.ઇ . સ . 1993✅

C.ઇ . સ 1951

D.ઇ . સ . 1881

📌 માહિતીસંચારમાં કોનો સમાવેશ થાય છે ?   

A.કહેવું

B.સમજવું

C.સાંભળવું

D.આપેલ તમામ✅

📌જાહેર વહીવટમાં નીચેનામાંથી કયું પરિબળ કેન્દ્રસ્થાને હોય છે ?   

A.જાહેર હિત✅

B.આરોગ્ય

C.શિક્ષણ

D.રોજગારી

📌'અલ્લક દલ્લક ' બાળકાવ્યના સર્જક કોણ છે ?   

A.બાલમુકુન્દ દવે✅

B.રમણલાલ સોની

C.રમેશ ત્રિવેદી

D.યોગેશ જોશી