Tssa Quiz 102
📌 રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રને જગ્યાએ પહેલાં ................. હતો.
👉 રેટીયો
📌 આગવા નૃત્ય કયા જિલ્લા માં કરવામાં આવે છે?
👉 ભરૂચ
📌 ઠાકરિયા નૃત્ય કયા જિલ્લા માં થાય છે?
👉 ડાંગ
📌 તલવાર નૃત્ય કયા જિલ્લા માં થાય છે?
👉 દાહોદ
📌 વડોદરા ના દીવાન કોણ રહ્યા હતા?
👉દાદાભાઈ નવરોજી
📌 ધબકતા હૈયા નવલિકા કોની છે ?
👉 રમણલાલ વસંતલાલ દેસાઈ
📌 ધન્વંતરિ એવોર્ડ' કયાં ક્ષેત્રના પ્રદાન માટે અપાય છે ?
👉 તબીબી
📌ગુજરાતમાં સૌ પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ ?
👉 અમદાવાદ-મુંબઈ
📌 નેપોલીયનનુ મૃત્યુ કયા સ્થળે થયુ હતુ?
👉સેન્ટ હેલેના ટાપુ
📌 ઇલોરાની ની કયા નંબર ની ગુફા "વિશ્વકર્મા ની ગુફા" તરીકે ઓળખાય 6?
👉16
📌 બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું?
👉 પંડિત વૈદ્યનાથ
📌 રાષ્ટ્રીય ગણિત વર્ષ ક્યારે જાહેર થયું❓
👉 2012
📌 નાગમતિ નદી ક્યાં આવેલી છે ?
👉 કચ્છ
📌 કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
👉 પરિખ
📌 ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે?
👉 દક્ષિણ અમેરિકાને
📌 ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું?
👉 પાકિસ્તાન
📌 કિસાન કોલ સેન્ટર સેવા ક્યાં વડાપ્રધાન દ્વારા રજૂ કરાઇ હતી?
👉અટલ બિહારી બાજપેઈ
📌 શિવજીએ રાવણને ભેટ આપેલી તલવાર નું નામ શું હતું
👉 ચંદ્રહાસ
📌 પર્યુષણ ક્યાં ધર્મ ના લોકો નો તહેવાર છે?
👉 જૈન
📌 ભારતમાં અંદાજપત્ર પ્રથાની શરૂઆત ક્યારથી થઈ ?
👉ઇ . સ . 1860
📌 1947માં શરૂઆતમાં કેબિનેટ સચિવાલયમાં મુખ્ય કઈ શાખા હતી ?
A.નાગરિક શાખા B.લશ્કરી શાખા C.જાસૂસી શાખા D.આપેલ તમામ✅
📌 કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે ?
👉વડા પ્રધાન
📌 અછબડાનો રોગ શાના કારણે થાય છે ?
👉વાઈરસ
📌 રાજ્યપાલ ને મદદ માટે મંત્રીમંડળ ની રચના અનુછેદ?* 163
📌સૌથી લાંબા સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ રહેનાર?*
👉બી.ડી.જતિ
📌 કયા કમ્પ્યૂટર ને રાક્ષસ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે?
👉 સુપર કમ્પ્યુટર
📌 જલઝીલણી એકાદશી નો ઉત્સવ કયા પ્રદેશ મા ઉત્સાહ સાથે ઉજવાય છે?
👉ભાલ✅
📌CBI ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 1963
📌 રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી જોઈએ ?
👉૩૦
📌 વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉમર હોવી જોઈએ ?
👉૨પ
📌 બંધારણની માન્ય ભાષાઓની યાદી ક્યાં પરિશિષ્ટ (અનુસૂચી)માં છે ?
👉 ૮
📌 કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા?
👉ઉઝબેકિસ્તાન
📌 દેશના સુપ્રીમ જજ અને લોકસભા સ્પીકર કેટલાં મા નાગરિક?
👉 6
📌 કયા જનરલે રાણી લક્ષ્મીબાઈને પરાજીત કર્યા હતા?
👉"હ્યૂ રોજ "
📌આમાંથી કયા મંદિરનું નિર્માણ વિમલ શાહે કર્યુ હતું?
👉"આદિનાથ મંદિર "
📌 ગુજરાતમાં જનસેવા કેન્દ્ર ની શરૂઆત ક્યારે થયી?
👉 ૨૦૦૪
Post a Comment