Tssa Quiz 38
📌 શબ્દ સમૂહ :શ્રી કૃષ્ણ ને જન્માષ્ટમી નિમિત્તે ધરાવતો પ્રસાદ ?
👉પંજરી
📌 સોરઠી ભાષામાં રૂપિયા માટે કયો શબ્દ વપરાય છે?
👉કાવડિયા
📌 સૂબાબુલ એ શું છે ?
👉વૃક્ષ✅
📌 "હરવર" શબ્દનું શીસ્ટરૂપ આપો?
👉સ્મરણ✅
📌 સ્ટુઅટૅ લાઈબ્રેરી ટસ્ટ કયા આવેલ છે?
👉ગોધરા
📌 એ દૃશ્ય મારાથી ભૂલાય એમ નથી'- કર્તરિ વાકય બનાવો.
👉એ દશ્ય હું ભૂલું એમ નથી✅
📌 'અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ લખો.
👉નિર્ભય✅
📌 આપણે કંઈ યંત્ર નથી. અમુક નિયમ પ્રમાણે કાર્ય કર્યા જ કરીએ” યોગ્ય સંયોજક વડે જોડો?
👉કે✅
📌સિધુ સંસ્કૃતિ નુ કયુ સ્થળ ગુજરાતમાં આવેલું નથી?
👉મંડી✅
📌સરકાર જે નીતિઓ બનાવે છે તેને કેવી નિતિઓ કહેવામાં આવે છે?
👉જાહેર નીતિ
📌 ડેટા ની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે
👉fire wall✅
📌સામાન્ય સ્થિતિમાં રૂધિરનુ દબાણ કેટલુ હોય છે ?
👉120/80
📌 “જાહેર વહીવટ એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસરનો અમલ છે. કાયદાનો કોઈ પણ નિશ્ચિત વિનિયોગ એ વહીવટનું કૃત્ય છે.'' - આ વ્યાખ્યા કોણે આપી છે?
👉વુડ્રો વિલ્સન
📌 બાબાસાહેબ આબેડકરે કોને ભારતીય બંધારણ નુ વિશિષ્ટ લક્ષણ ગણાવ્યું ?
👉 રાજયનિતિના માગૅદશૅન સિદ્વાત
📌 નાગાલેન્ડ ના કયા રાણીએ 13 વષૅ ની ઉમરે બિટિશ સરકાર વિરુદ્ધ વિદ્વોહ શરૂ કરેલો હતો ?
👉ગિડાલુ
📌પ્રથમ ગોળમેજી પરિષદ નુ આયોજન લંડનના કયા હોલમાં થયું હતું ?
👉સેન્ટ જેમ્સ હોલ
📌બિહાર વિધાપીઠ ના સ્થાપક કોણ હતા ?
👉મહાત્મા ગાંધી
📌 મનુષ્ય ની ઊઘ માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે ?
👉મેલોટોન
📌 “પણ કન્યા નળની વાટ જોય” એ નીચેનામાંથી કોનાથી સંબંધિત છે?
👉પ્રેમાનંદ✅
📌 નીચેમાંથી કયો વિશિષ્ટ કવિતાપ્રકાર ખબરદારે ખેડ્યો હતો ?
👉પ્રતિકાવ્ય✅
📌1948 માં સૌરાષ્ટ્રના એકમની રચના સમયે સૌપ્રથમવાર ગુજરાતના અલગ રાજયની રચના માટે કોણે ઉલ્લેખ કરેલો ?
👉શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
📌કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત થયું ?
👉સોલંકી✅
📌રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા પ્રકારની શાળા ને લાગુ પડે છે?
👉બધી શાળાને✅
📌 ભારત ના બંધારણ ને લગતી પ્રસ્તાવના માં કઈ સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી?
👉વિશ્વાસની✅
📌 કેન્દ્ર શાસિત પ્રદેશો નો વહીવટ કયા મંત્રાલય ના હસ્તક હોય છે?
👉ગૃહ બાબતો✅
📌 જાહેર વહીવટ ના કયા તબક્કા ને સિદ્ધાંત ના વિકાસ નો સુવર્ણયુગ મનાય છે
👉બીજો✅
📌 Quick access bar માં default જોવા મળતા કમાન્ડ જણાવો.
👉Save ,undo, Redo✅
📌 નીચેના વાક્યો વિશે વિચારો.
(1)તારક મહેતાએ વિનોદ ભટ્ટને પોતાના ગુરુ માન્યા હતા.
(2)ઇ.સ.1945થી સુંદરમ સપરિવાર શ્રીઅરવિંદાશ્રમ પોંડિચેરીમાં સ્થાયી થયા હતા.
👉માત્ર 2 સાચું છે.✅
તારક મહેતાએ જ્યોતીન્દ્ર દવેને પોતાના ગુરુ માન્યા હતા.
📌નીચેના વાક્યો વિશે વિચારો.
(1) દયારામે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગરબા લખવાની શુરુઆત નહોતી કરી.
(2) પ્રેમાનંદને "આખ્યાનોના પિતા" તરીકે ઓળખવામાં નથી આવતા.
👉1 અને 2 બંને સાચા છે.✅
ગરબા લખવાની શરૂઆત= વલ્લભ મેવાળો
-આખ્યાનો ના પિતા= ભાલણ

Post a Comment