Tssa Quiz 60
📌 નિતીન પટેલ એ કેટલામી વખત બજેટ રજુ કયુ ❓
👉 7
📌નિતિન પટેલ નુ પુરૂ નામ જણાવો?
👉 નિતિનભાઈ રતિલાલ પટેલ
📌 નીતિનભાઈ પટેલ નો જન્મસ્થળ કયું છે?
👉 વિસનગર
📌 ફિલિમંજહરો જ્વાળામુખી ક્યાં દેશમાં આવેલો છે?
👉 કેન્યા
📌વલય ની અવકાશી સફર કોની વિજ્ઞાનકથા છે
👉 કિશોર અંધારિયા
📌 હરિત વન ક્યાં આવેલું છે?
👉 સોમનાથ
📌 ગુજરાત સૌથી વધારે વખત બજેટ રજુ કરનાર કોણ અને કેટલી વખત?
👉 વજુભાઈ વાળા
👉17 વખત
📌 રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થા ક્યાં આવેલી છે?
👉 નાગપુર
📌 વિશ્વનો સૌથી ઉંચો સક્રિય જ્વાળામુખી કયો છે?
👉 kotopekshi.
📌 ભૂમધ્ય સમુદ્ર ની દીવાદાંડી તરીકે ઓળખાતો જ્વાળામુખી નામ કહો?
👉 stromboli.
📌 ગ્રેનાઈટ ક્યાં પ્રકાર ના ખડક નું ઉદાહરણ છે?
👉 આગનેય
📌 કાળો ઙૂગર કઈ ધારમા આવેલો છે ?
👉 ઉતરધાર
📌 વાહનો નુ pollution under control (puc) કઢાવતી વખતે કયા વાયુનુ પ્રમાણ તપાસવામાં આવે છે ❓
👉 કાબૅન મોનોકસાઈડ
📌 ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ છે?
👉 મોરારજીભાઈ દેસાઈ
📌 મોરારજીભાઈ દેસાઈ એ ભારતમાં સૌથી વધુ બજેટ કેટલી વાર રજુ કર્યું ?
👉 10 વખત
📌 મોરારજીભાઈ દેસાઈ નું પૂરું નામ જણાવો?
👉 મોરારજીભાઈ રણછોડજી દેસાઈ
📌મોરારજીભાઈ દેસાઈ નો જન્મ કયાં થયો હતો ?
👉 ભાદેલી (વલસાડ, ગુજરાત)
📌નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતું ?👉 રવીન્દ્રનાથ ટાગોર
📌 ગીર અભયારણ્ય ની સ્થાપના ક્યારે રહાઈ હતી ?
👉 એપિલ 1965
📌 રાજ્યમાં પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે?
👉સુજલામ સુફલામ યોજના✅
📌ઘુડખર અભયારણ્ય ની સ્થાપના ક્યારે થઈ હતી ?
👉 એપિલ 1973
📌 નળ સરોવર પક્ષી અભયારણ્ય સ્થાપના ક્યારે રહાઈ હતી?
👉 એપિલ 1969
📌વિશ્વમહામંદી નુ વષઁ તરીકે કયુ ઓળખાય છે?.
👉 1929
📌 ગોળાકાર અરીસા માટે વકતાત્રિજયા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે નો શો સંબંધ છે?
👉R=2F✅
📌 સૌથી મોટું માનવ રંગસૂત્ર કયુ છે?
👉રંગસૂત્ર 1✅
📌 રિલાયન્સ ની સ્થાપના કયારે થઈ હતી?
👉8 મે 1973✅
📌 15876 ના વગૅમૂળ માં એકમ સ્થાન પર_અંક આવે?
A. 2 B. 4 C. 6✅ D. 8
15876 નુ વગૅમૂળ 126 તેથી એકમ ના સ્થાને6 આવે
📌 વિનાયકરાવ ભાવે વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.વિનોબા ભાવેના જીવનપ્રસંગોનું 'અહિંસાની ખોજ' નામે સંકલન થયેલું છે.
B.તેમણે ભગવદ્દગીતાનો મરાઠીભાષામાં અનુવાદ કર્યો હતો અને 'ગીતાપ્રવચનો' તથા' ભૂદાન ગંગા ભાગ-1થી 10 તેમનાં મહત્વનાં પુસ્તકો છે.
C.તેમને ઈ.સ. 1958માં સામુદાયિક નેતૃત્વ ક્ષેત્રે રેમન મેગ્સેસ પુરસ્કાર અને ઈ.સ.1983માં મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરાયા હતાં.
D. ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✅
📌 ગુજરાતી ભાષા નો પ્રથમ રાસ કયો છે?
👉 ભરતેશ્વર
📌 "નિરાલા" કોનું ઉપનામ છે?
👉 સૂર્યકાન્ત ત્રિપાઠી
📌 ભારત ની કયી નદી ને ફળફુલ ના સ્વગૅ તરીકે ઓળખવામા આવે છે ?
👉 ગંગા
📌 રાજીવગાંધી ને ભારતરત્ન કયારે મળ્યો?
👉 1991
📌 કંડલા બંદર કયા તાલુકામાં આવેલ છે?
👉 ગાંધીધામ
📌પૂજાભાઈ રણછોડદાસ દલવાડી વિશે નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?
A.પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લાનું નાપા ગામ છે.
B.'પારિજાત','પ્રભાતગીત','શ્રી અરવિંદ વંદના,' શ્રી અરવિંદ મહાપ્રભુ','સાવિત્રી પ્રશસ્તિ' વગેરે તેમના કાવ્યગ્રંથો છે.
C.'ગુર્જરી' એ તેમનો સૉનેટ કાવ્યનો સંગ્રહ છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્ય યોગ્ય છે.✅
Post a Comment