Tssa Quiz 80
📌 મોરારજી દેસાઈએ કલેકટર તરીકે ગોધરામાં કેટલો સમય સેવા આપી હતી?
👉 10 વષૅ
📌કયા વષૅથી વલ્ડૅ હેરિટેજ સાઈટ બનાવવા ની શરૂઆત થઈ?
👉 1972
📌જગન્નાથ ના રથનુ નામ શું છે ?
👉 નંદીઘોષ
📌જગન્નાથ નો રથ નંદીઘોષ ને કેટલા પૈડાં છે ?
👉 16
📌બલરામ ના રથનુ નામ શુ છે?
👉 તાલધ્વજ
📌બલરામ ના રથનો તાલધ્વજ ને કેટલા પૈડાં છે?
👉 14
📌સુભદ્રા ના રથ નુ નામ શું છે ?
👉 દેવદલાન
📌સુભદ્રા ના રથ દેવદલાનને કેટલા પૈડાં છે?
👉 12
📌IB ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 1887
📌RAW ની સ્થાપના ક્યારે થઈ હતી?
👉 21 સપ્ટેમ્બર 1968
📌જિલ્લા પંચાયત ના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે?
👉 જિલ્લા વિકાસ અધિકારી
📌પ્રધાનો ની સંખ્યા મયૉદિત કરતો બંધારણ સુધારો કેટલામો હતો?
👉 91✅
📌 સૂર્ય એ પૃથ્વી કરતાં કેટલો દુર છે?
👉 150 મિલિયન✅
📌 સ્ટ્રૉ વડે નારિયેળનું પાણી પીવા માટે પહેલાં સ્ટ્રૉમાં રહેલી હવા ખેંચી લેવાથી શું થાય છે ?
A સ્ટ્રૉમાં હવાનું દબાણ વધે છે. B. સ્ટ્રૉમાં હવાનું દબાણ અચળ રહે છે.
C. સ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટે છે.✅ D. ચોક્કસ કહી શકાય નહીં.
📌 હાર્વેસ્ટરનો ઉપયોગ શો છે ?
👉 ડૂંડામાંથી અનાજ છૂટું પાડવા✅
📌 આથિઁક સુધારા કયારે થયા?
👉 1991
📌 લોકસભાની કાર્યસાધક (કોરમ)સંખ્યા કેટલી હોય છે
👉 55✅
📌ભારતમાં એવા કયા રાષ્ટ્રપતિ છે કે જેમણે નાણામંત્રી વિદેશમંત્રી અને સુરક્ષામંત્રી રહ્યા હોય ?
👉 પ્રણવ મુખર્જી✅
📌 આપણા દેશનું રાષ્ટ્રગીત કેટલી સેકન્ડમાં પૂર્ણ થવું જોઈએ ?
👉 65 સેકન્ડ✅
📌 ભગતસિંહ ને ફાંસી આપનાર ન્યાયાધીશ નું નામ શું હતું?
👉 જી.સી.હિલટન
📌 ઉતરાખંડ કયા રાજયમાથી અલગ થયું ?
👉 ઉત્તરપ્રદેશ
📌 મુંબઈ માં ગુપ્ત રેડિયો સ્ટેશન કોણે ઉભુ કર્યું હતું?
👉 ઉષા બેન મહેતા
📌 હિંદ છોડો આંદોલનને કોણે‘અહિંસક છાપામારાં યુદ્ધ’ કહ્યું છે?
👉સુભાષચંદ્ર બોઝ
📌અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોની માહિતી કયા ભાગ માં આપેલ છે?
👉 ભાગ 10
📌 ભારત માં અનુસૂચિત વિસ્તારો કેટલા છે?
👉 9
📌આયુધ એટલે શું?
👉 શસ્ત્ર✅
📌કેન્દ્રીય સૂચના આયોગ ભારત સરકાર ના .......મંત્રાલય હેઠળ આવે છે?
👉 મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન✅
📌 કયું પધાનમંત્રી કાયાલય હેઠળ કાયૅરત નથી?
A. પરમાણુ ઊજા વિભાગ B. અંતરિક્ષ વિભાગ
C. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ D. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર યોજના બોડૅ✅
📌 ક્ષેત્રફળ ની દષ્ટિએ ગુજરાત નો સૌથી મોટો મેળો કયો?
👉 વૈઠા
📌ગુજરાત નો કયો મેળો સરહદીયા મેળા તરીકે ઓળખાય છે?
👉 વૈઠા
📌 કયા અનુચ્છેદ સાથે નવમી અનુસુચિ સંકળાયેલા છે?
👉 31✅
📌 " ગાધીજી, મારે કોઇ વતનભૂમિ નથી ' ગાધીજી ને આ વિધાન કોણે કહ્યું હતું
👉 ડૉ આબેડકર✅
Post a Comment