Tssa Quiz 88

 📌 જૈનો ના 19માં તીર્થકર કોણ છે?

👉 મલીનાથ

📌હડપ્પા નો અર્થ શું થાય?

👉  શિવનું ભોજન

📌 શાંતિલાલ શાહનું ઉપનામ શુ છે?

👉 સત્યમ

📌 ન્યાયનો ગ્રહ એટલે કયો ગ્રહ?

👉 શનિ

📌કરુણા અભિયાન 2019 હેલ્પલાઈન નમ્બર જણાવો?

👉 1962

📌 ભારતનું બંધારણ કેટલા પાનાં નું છે?

👉 520

📌 દુધિયા દાંત ની સંખ્યા કેટલી છે?

👉   20 

📌શરીરમાં સૌથી મોટી ગ્રથી કઈ છે?

👉 યકૃત

📌 ભારતનું સૌથી મોટું જળવિધુત મથક કયું છે?

👉 શિવ સમૃદમ

📌 ગુજરાતની કઈ નદી ને ઉન્મત્તગંગા તરીકે ઓળખવામાં આવે છે?

👉  ઘેલો

📌 જ્યોતિ મઠ ક્યાં આવેલો છે?

👉 ઉત્તરાખંડ

📌વંદે માતરમ પુસ્તક કોને લખ્યું હતું?

👉 અરવિંદ ઘોષ

📌 કેન્દ્રમાં નાણામંત્રી ક્યા દિવસે લોકસભામાં બજેટ રજુ કરે છે ?

👉ફેબ્રુઆરી ના પ્રથમ દિવસે 

📌 ભારતમાં સૌ પ્રથમ આવક વેરા ની શરૂઆત ક્યારથી થઈ ?

👉1860

📌 ભારત માં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી?

👉 લોર્ડ કોર્નવોલિસ

📌 સમગ્ર રાષ્ટ્રગાન ''જન ગન મન..'' માં કેટલા પદ છે. અને કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ.?

👉 5 પદ , 52 સેકન્ડ

📌 સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનું સુત્ર કઈ ક્રાંતિ એ આપ્યું ?

👉ફ્રેન્ચ ક્રાંતિ

📌 26 મો બંધારણીય સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

👉ઇન્દીરા ગાંધી

📌 સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ કયું છે?

👉 ફ્લોરિન

📌 સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કયું છે?

👉 સિઝિયમ

📌 ગુજરાત ઉપર સૌથી વધુ શાશન કોને કર્યું હતું?

👉 ભીમદેવ બીજો

📌 મતદાર ની આંગળી ઉપર નિશાન કરવા શું વપરાય છે?

👉 સિલ્વર નાઇટરેટ

📌 જળ એજ જીવન કયો અલનકાર છે?

👉 રૂપક

📌 પ્રયોગશાળા ના સાધનો બનાવવા કયો કાચ વપરાય છે?

👉 પાયરેક્સ કાચ

📌1 થી 100સુધીની સંખ્યા લખવા કેટલા અંકો ની જરૂર પડે?

👉 192

📌 બનાવટી ફુલો કુતિ કોની છે?

👉 પ્રહલાદ  પારેખ

📌 એક શબ્દ આપો : મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલ માલ.

👉 જાંગડ✅

📌 ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા?

👉 મૈથલીશરણ  ગુપ્ત

📌 કૅન્દ્ર નો આદેશ ના માનવા બદલ કયા અનુચ્છેદ મૂજબ  રાષ્ટ્રપતિ  સાશન લાગે છે ? 

👉 અનુચ્છેદ 365

📌ગુજરાત ના ક્યાં બંધને મેગા પ્રોજેક્ટ ગણવામાં આવે છે?

👉 ઉકાઈ બંધ

📌ભારતમાં હાલ કેટલા ન્યાયાલય છે?

👉 ૨૫

📌ગુજરાત ના ક્યા તાલુકા માં સુર્યોદય થાય છે?

👉 ગરબાડા

📌વિદ્યુતપ્રવાહ ની હાજરી નોધવા શું વપરાય છે?

👉 ગેલવેનોમીટર

📌ઝવેરચંદ મેઘાણી એ કઈ નદી  ને અબોલા રાણી ની ઉપમા આપી છે?

👉 રાવલ

📌પાણીપત નુ ત્રીજુ યુધ્ધ ક્યારે થયુ હતું?

👉 ઇ.સ.1761

📌 આમુખ ને બંધારણ ના ઓળખપત્ર તરીકે ........ એ ઓળખાવ્યું હતું જ્યારે આમુખ ને જન્માક્ષર તરિકે ....... એ ઓળખાવ્યું હતું.

👉 એન. એ. પાલખીવાલા , ક.માં. મુનશી