Tssa Quiz 107
📌 એમ. એસ. એક્સેલ માં બધી સેલમાં એક સરખું ડેટ ફોર્મેસન (જેમકે, 25-5-09 કે 25/05/09)રાખવા કઇ શોર્ટકટ વપરાય ?
👉Ctrl+Shift+ #
📌 એમ. એસ. એક્સેલ માં ctrl + 3 નો ઉપયોગ શુ ?
👉સેલના સિલેક્ટેડ એરિયામાં ઇટાલીક ઇફેક્ટ આપવા
📌 કોમ્પ્યુટર હાર્ડડિસ્ક બનાવવમાં કઈ કંપની જાણીતી છે ?
👉 Seagate
📌 ભવાની તળાવ કયા આવેલ છે ?
👉 પાલીતાણા
📌 અજયપાલ કુડ કયા આવેલ છે ?
👉 વડનગર
📌 ગદાવાવ કયા આવેલ છે?
👉 માધવપુર
📌 ફોરવડઁ બ્લોક ની રચના ક્યારે થઈ?
👉 1939
📌 ન્યુઈન્ડીયા દૈનિક ની શરૂઆત કોણે કરી?
👉 એની બેસન્ટ
📌 કોના સુચન થી શોક દિન એક્તા દિન તરીકે ઉજવવા મા આવ્યો?
👉 રવિન્દ્રનાથ ટાગોર
📌 પાલ કલા નુ શ્રેષ્ઠ કેન્દ્ર કયુ હતુ?
👉 નાલંદા
📌 દીપવાસમા અને મહાવાસમા પુસ્તકો કયા પંથને સંબંધિત છે?
👉થેરાવાડ બૌદ્ધ ધર્મ
📌 ગુજરાતી રંગભૂમિ ગીત ' ધનવાન જીવન માણે છે કોઈ અનુભવી ને પુછી જુઓ કે કોણ જીવી જાણે છે.' ના ગીતકાર
👉પ્રભુલાલ દ્વિવેદી
📌 કયુ ઉપનિષદ પધ સ્વરૂપે રચાયેલુ છે?
👉કેનોપનિષદ
📌 રાજકોટ જીલ્લા ને કયા જીલ્લા ની હદ સ્પશૅ છે?
👉બોટાદ, મોરબી, અમરેલી,સુરેન્દ્રનગર
📌સુરત જિલ્લા ને કયા જિલ્લાની હદ સ્પર્શ છે?
👉તાપી, ભરૂચ, નવસારી,નમૅદા
📌કચ્છ નો વિસ્તાર કયા ભૂકંપ ઝોનમાં આવે છે ?
👉 5 માં
📌 એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ અવકાશમાં મંગળ અને ગુરુ ગ્રહોની કક્ષાઓની વચ્ચે શોધી કાઢેલા એક માઈનર પ્લેનેટ (લઘુગ્રહ)ને સુપ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીગ કંઠ્ય ગાયક ____નું નામ આપ્યું છે.
👉 પંડિત જસરાજ
📌 ઓમ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરૂ તું ! પંક્તિ કોણી છે
👉વિનોબાજી
📌 વિશ્વ દર્દી સુરક્ષા દિવસની ઉજવણી ?
👉 17 સપ્ટેમ્બર
📌 મૈત્રક વંશનો કયો રાજા “ ધૂભટ ' તરીકે ઓળખાય છે ?
👉શિલાદિત્ય સાતમા
📌 કયા કવિ જન્મથી આંધળા હતાં?
👉પ્રીતમ
📌 જુવાર નુ સૌથી વધુ વાવેતર કયા જીલ્લામાં થાય છે?
👉 ભાવનગર
📌 વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે?
👉હાઈડ્રોજન
📌 ગાંધીજી ને વિલાયત જવાની સલાહ કોણે આપી?
👉 માધજી દવે
📌 પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?
👉સુદામા ચરિત્ર
📌 મગ મઠ નુ સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે?
👉 કચ્છ
📌 ગુજરાત ના કેટલા જીલ્લા દરિયા કિનારો ધરાવે છે?
👉 15
📌 એ મને હંમેશા યાદ રહેશે પુસ્તક કોણુ છે?
👉 આનંદીબેન પટેલ
📌 નળ સરોવર ની પહોળાઈ કેટલી છે?
👉 65 કિમી
📌 નવા બંદર કયા જિલ્લામાં આવેલ છે ?
👉 ગીર સોમનાથ
📌 કયા જિલ્લામાં મોટા કદના સૌથી વધુ જંગલો આવેલ છે?
👉 મહેસાણા
📌 અડધ નુ સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?
👉 પાટણ
📌 “લતા અને બીજી વાર્તાઓમાં કયા સાહિત્યકારનો પ્રથમ વાર્તાસંગ્રહ છે?
👉ગુલાબદાસ બ્રોકર
📌 “દેહાભિમાન હતું પાશેર, વિદ્યા મળતાં વધું શેર” પંક્તિ કોની છે?
👉અખો
📌 અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાવિહારના આચાર્યપદે કયા જાણીતા સાહિત્યકાર રહી ચૂક્યા છે?
👉ઝીણાભાઈ દેસાઈ
Post a Comment