Tssa Quiz 123
📌 The plural of 'Goose"is
👉Geese
📌 ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે તેવું સૌપ્રથમ કોણે શોધ્યું?
👉જોસેફ ફોરમેન
📌 He will go to London ___air
👉 By
📌 કંટક શબ્દમાં કયો અનુનાસિક આવશે
👉 ણ
📌 તારા માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?
👉 દેવાનંદ સ્વામી
📌 નીચે પૈકી ક્યા વિષય/વિષયોનો સમાવેશ રાજ્યયાદીમાં થાય છે ?
૧. અફીણની ખેતી ૨. જાહેર આરોગ્ય ૩. દારુબંધી ૪. વન્યજીવોનું રક્ષણ ૫. તોલમાપ 👉 ફક્ત ૨ , ૩
📌 સુપ્રિમ કોર્ટ દ્વારા સૌપ્રથમ ક્યા કેસમાં જાહેર હિતની અરજીને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી ?
👉એસ.જી.ગુપ્તા સમિતિ vs.ભારતસંઘ
📌 "સાગ પર કાગ બેઠો, રથે બેઠી રાણી ..." કોની ખ્યાતનામ કૃતિ છે ?
👉દલપતરામ
📌 સહકારી મંડળીઓની સ્થાપનાનો ઉલ્લેખ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ?
👉અનુચ્છેદ 243(ZI)
📌 ગ્રામ પંચાયતની બેઠક વર્ષમાં કેટલી વાર મળે છે ?
👉12 વાર
📌 "લાભના પદ"માટેના બંધારણીય સુધારા દરમિયાન ક્યા રાષ્ટ્રપતિએ વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો ?
👉એ.પી.જે.અબ્દુલ કલામ
📌 "ગુજરાતી ભાષાના કબીર"તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
👉 અખો
📌 કોણે વડાપ્રધાનને "રાજ્યરુપી વહાણના નાવિક "કહીને બિરદાવેલા છે ?
👉મુનરો
📌 રાજ્યપાલ માટે "રાજ્યપાલ નું કામ ફક્ત મહેમાનોનું સ્વાગત કરવાનું છે, ચા-નાસ્તો કરાવવાનું છે." કોણે ઉચ્ચારેલું ?
👉પટ્ટાભી સિતારામૈયા
📌 ગુજરાતમાં પાલમપીરનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ?
👉 રાજકોટ
📌 બંધારણના ક્યા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે ?
👉 અનુચ્છેદ ૭૧
📌 જાહેર વહીવટમાં મેનેજમેન્ટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
👉 હેનરી ફેયોલ
📌 જાહેર વહીવટમાં સંગઠન માટેનું CMSTAF મોડેલ કોણે રજૂ કર્યું હતું ?
👉 હેનરી ફેયોલ
📌 સર્વોચ્ય અદાલતના મૂળ અધિકારનો ઉલ્લેખ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ?
👉 અનુચ્છેદ ૧૩૧
📌 વહીવટી ટ્રિબ્યુનલના સંદર્ભમાં સાચાં વિધાનો ચકાસો.
(૧) બંધારણના અનુચ્છેદ ૩૨૩(૧)માં કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલનો ઉલ્લેખ છે.
(૨) તેના અધ્યક્ષનો કાર્યકાળ ૬ અથવા ૬૫ વર્ષનો હોય છે.
(૩) હાલમાં કુલ ૯ રાજ્યોમાં SAT કાર્યરત છે.
(૪) તેના ચુકાદાને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે. 👉 ફક્ત ૧ , ૨ ,૩
📌 જાહેર વહીવટના ક્યા તબક્કાને "અંધકારમય " તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ?
👉 ત્રીજો
📌 જાહેર વહીવટના પિતા વુડ્રો વિલ્સનને નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો ?
👉 ઈ.સ. 1919
📌 ચાપાનેરના રત્ન તરીકે કોણે ઓળખવામાં આવે છે?
👉 બૈજુ બાવરા
📌 ભારત ના કયા અભિનેતા એ 'દોપહરી 'નામની નવલકથા રચના કરી ?
👉પંકજકુમાર
📌 એક વસ્તુ 20% ખોટ ખાઈ ને 320 રૂપિયા માં વેચવા માં આવે છે જો 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા માં વેચવી જોઈએ?
👉480
📌 15 માણસો એક કામ 30 દિવસ માં પૂરું કરે છે તો 25 માણસો આ કામ કેટલા દિવસ માં પૂરું કરી શકે??
👉18 દિવસ
Post a Comment