Tssa Quiz 82
📌 ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?
👉 સિંધુ અને રાવી✅
📌ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે ?
👉 સત્,ચિત્ અને આનંદનો✅
📌 ભારતીય પ્રજાજીવનને સમુદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?
👉 નદીઓનો ✅
📌 ભારતીય સંસ્કૃતિમાં.......
👉 પીપળો,વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. ✅
📌 ખલજી વંશનો સ્થાપક કોણ હતો?
👉 જલાલુદીન ખલજી
📌પુરૂષમા હીમોગ્લોબિન નુ એવરેજ પ્રમાણ કેટલુ હોય છે ?
👉 13.16
📌 આર્યો કઈ પ્રજાને 'નિષાદ' કહેતા હતા ?
👉 ઑસ્ટ્રેલૉઈડને✅
📌સિદ્ધરાજ જયસિંહ દતક લીધેલી પુત્રી નુ નામ જણાવો.?
👉 કાચનદેવી
📌 ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?
👉 દ્રવિડોએ✅
📌 દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલાં કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં રહેતી હતી ?
👉 છ ✅
📌કયું સ્થાપત્ય "અમદાવાદના રત્ન" તરીકે પ્રખ્યાત છે ?
👉 રાણી સિપ્રીની મસ્જિદ✅
📌 પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે ?
👉 દ્રવિડીયન ✅
📌ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી ?
👉 દ્રવિડોમાં ✅
📌 પ્રથમ જાનપદી નવલકથા કઈ હતી?
👉 સોરઠ તારા વહેતા પાણી
📌 હરીત કણ આવેલા ક્યા તત્વ ને લીધે પર્ણ નૉ રંગ લીલો દેખાય?
👉 ક્લોરોફિલ
📌 હડપ્પા સભ્યતાનુ ગુજરાત નુ સૌથી મોટું અને ભારત નુ બીજા કમમાનુ નગર કયુ છે ?
👉 ધોળાવીરા (ભચાઉ તાલુકો)
📌વિશ્વ ના સૌથી જૂના થિયેટર ના અવશેષો કયા નગરમાં મળી આવ્યા છે?
👉 ધોળવીરા
📌હડપ્પા સભ્યતાનું ભારતમાં સૌથી પશ્ચિમ નુ સ્થળ કયુ છે?
👉 દેસલપર મોરાઈ નદી કિનારે નખત્રાણા
📌 ASI (આકિયલોજી સવૅ ઓફ ઈન્ડિયા ) ને કચ્છ ના ખાવડા નજીક કયુ સ્થળ મળી આવ્યું છે?
👉 કુરણ
📌ઉદયમતીએ રાણકીવાવ કયારે બંધાવી હતી ?
👉1063 11મી સદી
📌રાણકીવાવ નુ સંશોધન કાયૅ કયારે કરવામાં આવ્યું હતું ?
👉 1964-65
📌 સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં કુલ કેટલા ટકા મત પ્રાપ્ત કરનારા રાજકીય પક્ષને રાષ્ટ્રીય માન્યતા મળે છે ?
👉 6% ✅
📌 સંથારો એટલે શું ?
A. ઘર છોડી દેવું B.પાણીનો ત્યાગ કરવો C.ઈચ્છા મૃત્યુ ✅ D. રાજ્યનો અસ્વીકાર
📌અત્યાર સુધીમાં કેટલા વિકમાદિત્ય થઈ ગયા ?
👉 14
📌સોલંકી વંશે ગુજરાત માં કેટલો સમય શાસન કયુ હતું?
👉 302
📌મૂળરાજ પ્રથમ ના પત્ની નુ નામ શું હતું?
👉 માધવીદેવી (ચાહમાન)
📌ખલજી વંશનો અંતિમ શાસક કોણ હતો?
👉 ખુશરો શાહ
📌 ખલજી વંશનો સ્થાપક કોણ હતું?
👉 જલાલુદીન ખલજી
📌તુઘલક વંશના સ્થાપક કોણ હતું?
👉 ગ્યાસુદીન તુઘલક
📌તુઘલક વંશનો અંતિમ શાસક કોણ હતું?
👉 મહમદ તુઘલક
📌સૈયદ વંશનો સ્થાપક કોણ હતો?
👉 ખીજરખાન
📌કોને બીજા પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે ?
👉 મહાપદ્મ નંદ
📌ભારત માં રહેતા અંગ્રેજો અને ફેન્ચો વચ્ચે કયુ યુદ્ધ થયું હતું ?
👉 વાડીવંશનુ યુદ્ધ
📌 ક્વાંટ તાલુકો કઈ નદી કીનારે આવેલ છે?
👉 મેણ
📌હુસૈન -દોશીની ગુફા કયા આવેલી છે ?
👉 અમદાવાદ
📌 મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
👉 પ્લાઝમોડિમ
📌 'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?
👉 મૂત્રપિંડ
Post a Comment